Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

471.

સંલગ્નતા વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • સલંગ્નતાનું જ્ઞાન

  • તે રંગસૂત્ર પર જનીનને જાલવી રાખવામાં મદદરૂપ થાય છે.

  • તે નવી પ્રજાતિઓમાં યોગ્ય લક્ષણો જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

  • તે નવા પુન:સંયોજિતનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે.


472.

જો હિમોફિલીય માટે પિતા સામાન્ય જનીન પ્રકાર દર્શાવે તો

  • બધા જ માદા બાળક રંગઅંધ હશે.

  • બધા માદા બાળકો વાહક હશે.

  • નર બાળકને સક્રિય રોગની શક્યતા 50% હશે.

  • માદા બાળકને સક્રિય રોગની શક્યતા 50% હશે.


473.

સજીવના રંગસૂત્રોની લંબાઈ જેમ વધુ હોય તેમ જનીનીક ભિન્નતા વધુ જે તેમને શેમાંથી મળે?

  • વિકૃતિ

  • વ્યતિકરણ

  • મુક્ત વિશ્લેષણ

  • સંલગ્નતા


474.

મેન્ડલે તેનાં નિયમોમાં ......... નો સમાવેશ કર્યો નથી.

  • સંલગ્નતા

  • વિશ્લેષણ

  • પ્રભાવી

  • જન્યુઓની શુદ્વતા 


Advertisement
Advertisement
475.

સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી જેમના પિતા રંગઅંધ છે, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. જો આ દંપતીનું ચોથું બાળક છોકરો હોય, તો તે ......... હશે.

  • તે રંગઅંધ હોવો જોઈએ

  • રંગ પારખવાની સામાન્ય ક્ષમતા ધરાવતો

  • કદાચ રંગઅંધ હશે અથવા કદાચ સામાન્ય દ્રષ્ટિ ક્ષમતા ધરાવતો

  • આંશિક રંગઅંધ હશે, જો કે તે રંગઅંધ વિકૃત વૈકલ્પિક કારક માટે વિષમયુગ્મક


C.

કદાચ રંગઅંધ હશે અથવા કદાચ સામાન્ય દ્રષ્ટિ ક્ષમતા ધરાવતો


Advertisement
476.

સંલગ્ન જનીનો દ્વારા જો મેન્ડલ લક્ષણો નિશ્વિયન અભ્યાસ માટે પસંદ કરે તો તેને ............. શોધ્યું નહી હોય.

  • એકમ લક્ષણનો નિયમ

  • વિશ્લેષણનો નિયમ

  • પ્રભુતાનો નિયમ

  • મુક્ત વિશ્લેષણનો નિયમ


477.

હિમોફિલિયા એ મનુષ્યમાં માદા કરતા નરમાં વધુ જોવા મળે છે કારણ કે....

  • આ રોગ X માટે સંકલીત પ્રભાવી વિકૃતિને કારણે થાય છે.

  • મોટા ભાગની માદા નાનપણમાં જ મૃત્યુ પામે છે.

  • આ રોગ Y સંકલિન પ્રચ્છન્ન વિકૃતિને કારણે થાય છે.

  • આ રોગ X સંકલિત પ્રચ્છન્ન વિકૃતિને કારણે થાય છે.


478.

નીચેનામાંથી કયો આનુવંશિક રોગ નથી?

  • સિસ્ટીક ફાઈબ્રોસિસ

  • થેલેસેમિયા

  • હિમોફિલીયા

  • વામનતા


Advertisement
479.

સ્ત્રી અને પુરુષ જે કેટલાક આનુવાશિંક રોગોના દેખાતા લક્ષણો દર્શાવતા નથી અને સાતા બાળકો (2 પુત્રી અને 5 પુત્ર) ધરાવે છે. આમાંથી ત્રણ પુત્રો આપેલા રોગથી પિડાય છે. પરંતુ પુત્રીમાંથી એક અસર પામેલ નથી. આ રોગ માટે તમે નીચે આપેલી આનુવંશિકતાનો કયો પ્રકાર સૂચવે છ્હે?

  • લિંગ-સંકલિત પ્રછન્ન

  • લિંગ-સંકલિત પ્રભાવી

  • લિંગ-મર્યાદિત પ્રચ્છન્ન

  • દૈહિક રંગસૂત્રોની પ્રભાવિતા


480.

કયા નિયમનું ઉલ્લંઘન થાય જો મેન્ડલ બગીચા – વટાણામાં આઠ લક્ષણો પસંદ કર્યા હોય, તો

  • મુક્ત વિશ્લેષણનો નિયમ

  • જન્યુઓની શુદ્વતાનો નિયમ

  • પ્રભુતાનો નિયમ

  • વિશ્લેષણનો નિયમ


Advertisement