Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

131.

કોણે અજીવનનવાદનો સિદ્વાંત નામંજૂર કર્યો?

  • લિસ્ટર

  • લેવોઈઝર

  • પાશ્વર

  • કુહન


132.

અજીવજનનવાદમાં માનનારા એવું માનતા કે...

  • જીવ હવામાંથી ઉદભવ્યો છે.

  • જીવ બીન સમાન અથવા સામ્યતા ધરાવતા સજીવો અથવા સ્વત:ઉદભવ્યો છે.

  • જીવ સ્વત:ઉદભવ્યો છે.

  • જીવ સામ્યતા ધરાવતા સજીવોમાંથી ઉદભવ્યો છે.


133.

હવામાંનો ઓક્સિજન શેના દ્વારા ઉત્પન્ન થયો?

  • સજીવોનું સડવું

  • પાણીનું બાષ્પીભવન

  • વનસ્પતિનું પ્રકાશસંશ્લેષણ

  • સૂક્ષ્મજીવોનું ચયાપચય


134.

નીચેનામાંથી કયા સમયમાં જીવની ઉત્પત્તિ થઈ?

  • કેમ્બ્રિયન પૂર્વ મહાકાલ્પ

  • ડેવોનીયન

  • મધ્યજીવ મહાકાલ્પ

  • પ્રાગ્જીવ મહાકાલ્પ


Advertisement
135.

મિલરે શેમાંથી સરળ એમિનો એસિડ સંસ્ગ્લેષિત કર્યો?

  • હાઇડ્રોજન, ઓક્સ્સિજન, પાણી નાઇટ્રોજન

  • મિથેન, એમોનિયા, ઓક્સિજન, નાઇટ્રોજન

  • હાઈડ્રોજન, મિથેન, એમોનિયા, પાણી

  • એમિનોયા, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન


136.

ન્યુક્લિઓપ્રોટીનને પહેલી નિશાની ........... આપી.

  • નાઇટ્રોજન

  • જાતિ 

  • ઉદવિકાસ

  • જીવ


137.

જીવની ઉત્પત્તિનો આધાર હવે ......... છે.

  • કાદવ પરનો સુર્ય પ્રકાશ

  • અજીવજનવાદ

  • ઇશ્વરીય ઇચ્છા

  • આપેલ પૈકી એક પણ નહી


138.

પાશ્વર અજીવનનવાદ સિદ્વાંત નાપસંદ કરવામાં સફળ થયા કારણ કે,

  • ચંબુમાં વાપરેલ યીસ્ટ મૃત હતી.

  • પ્રયોગશાળા ચોખ્ખી હસ્તી.

  • તેમણે ચંબુનો કાંઠો નળીમાં ખેંચી કાઢ્યો.

  • તેઓ નસીબદાર હતાં.


Advertisement
Advertisement
139.

સ્પાલાન્ઝનીનાં પ્રયોગે સાબિત કર્યું કે

  • અજીવનવાદ માટે હવા જરૂરી નથી.

  • ચંબુના દ્વવ્યો યોગ્ય રીતે બફાયા ન હતાં.

  • હવા માટે અજીવનનવાદ માટે જરૂરી છે.

  • જ્યારે બહારની હવા ચુંબુમાં અંદર ઘુસે છે, ત્યારે નાના બેક્ટેરિયા લઈ આવે છે.


D.

જ્યારે બહારની હવા ચુંબુમાં અંદર ઘુસે છે, ત્યારે નાના બેક્ટેરિયા લઈ આવે છે.


Advertisement
140.

કયું જીવની ઉતપ્પ્તિ માટે સૌથી અગત્યનું છે?

  • નાઇટ્રોજન

  • પાણી 

  • કાર્બન

  • ઓક્સિજન


Advertisement