CBSE
કયા મહાયુગમાં જીવન ન હતું?
એઝોઈક
મેસોઝોઈક
પેલેઓઝોઓઈક
કોએનોઝોઈક
મત્સ્યોનો સુવર્ણયુગ ....... નામે ઓળખાય છે.
મેસેઝોઈક મહાયુગ
કોએનોઝોઈક મહાયુગ
ડેવોનીઅન અવધિ
ઓર્ડોવીસીઅન અવધિ
પૃથ્વીનો મેસોઝોઈક મહાયુગ કહેવાય છે.
અધિપત્યીસરિસૃપોનો યુગ
ઉભયજીવીઓનો યુગ
સાયુધ મત્સ્યોનો યુગ
આદિ માનવનો યુગ
ખડકીય પર્વતનું પરિભ્રમણ કોના પછી થયું?
મેસોઝોઈક મહાયુગ
પેલેઝોઈક મહાયુગ
પ્રોટેરોઝોઈક મહાયુગ
કોએનોઝોઈક મહાયુગ
માનવના ઉદવિકાસનો ક્રમ કયો છે?
મત્સ્ય – ઉભયજીવી – સરિસૃપ – માનવ
મત્સય-ઉભયજીવી-પક્ષી-માનવ
મત્સ્ય – ઉભયજીવી – પક્ષી – માનવ
કીટક-મત્ય-પક્ષી-માનવ
કયા સમયગાળામાં જીવ ઉદભવ્યો?
પ્રીટેકેમ્બ્રીઅન
કોએનોઝોઈક
પ્રોટેરોઝોઈક
મેસોઝોઇક
માનવનો યુગ કયો છે?
100 વર્ષો
પ્રોટેરોઝોઈક
હાલ (તાજેતર)
મેસોઝોઈક
ડાયનોસેરસ કેવા છે?
આદિ સસ્તનો
આદિ ઉભયજીવીઓ
લુપ્ત સરિસૃપો
મહાકાય સસ્તનો
પક્ષીઓ અને સસ્તનનો ઉદવિકાસ શેમાં થયો?
કાર્બોનીફેરસ અને પરમીઅન યુગમાં
જુરાસિક સમયમાં
ઈઓસીન અને ઓલિગોસીન સમયમાં
સિલ્યુરીઅન અને ડેવોનીઅન સમયમાં
ડાયનોસોરસ ક્યારે ઉદભવ્યા?
સસ્તનો પહેલાં અને પછી તેઓ બન્યાં
સસ્તનોના ઉદવિકાસ પછી
સસ્તનોની સાથે
સસ્તનોથી ઘણા પહેલા
C.
સસ્તનોની સાથે