Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

211.

મોટા ભાગની પ્રાકૃતિક વિકૃતિઓ .......... છે.

  • અર્ધ જીવલેણ
  • હાનિકારક
  • ઉપયોગી 

  • તટસ્થ અથવા હાનિકારક 


212.

વિકૃતિઓ સામાન્ય રીતે ........ હોય છે.

  • પ્રભાવી

  • પ્રચ્છન્ન

  • ઉપયોગી 

  • હાનિકારક


Advertisement
213.

જીવ વિજ્ઞાનની ક્રાંતિકારી સંકલ્પનઓમાંથી એક ચાર્લ્સ ડાર્વિનની જાતિઓની ઉત્પત્તિ સાથે જોડાય છે?

  • પ્રાકૃતિક પસંદગી યોગ્ય તેમની ચિરંજીવિતા તરફ દોરી જાય છે.

  • જનીન વિકૃતિ

  • અંગેનો ઉપયોગ અને બિન ઉપયોગ

  • જનીન દ્રવ્યનો સિદ્વાંત


A.

પ્રાકૃતિક પસંદગી યોગ્ય તેમની ચિરંજીવિતા તરફ દોરી જાય છે.


Advertisement
214.

વરસાગત અને ઉદ વિક્રાસીય ફેરફારોની તકો આવી જાતિઓ જે પ્રજનન કરે છે દ્વારા તેમાં વધારે હોય છે.

  • લિંગી પ્રજનન

  • અલિંગી પ્રજનન

  • અસંયોગીજનન

  • ભાજન


Advertisement
215.

જાતિની વસતિમાં મ્યુટન્ટ જનીનના ફેલાવાની તકો વધે છે. જ્યારે ....... હોય.

  • પ્રભાવી

  • પ્રભાવી પણ નહી પ્રચ્છન્ન પણ નહી

  • પ્રચ્છન્ન

  • પ્રાકૃતિક પસંદગી થાય છે.


216.

એકાએક જનીનિક ફેરફારનો સિદ્વાંત જે જાતિઓમાં સચો પડે છે તે રજૂઆત પામે છે આ રીતે

  • વિકૃતિ

  • ઇપાર્જિત લક્ષણોની વારસાગતતા

  • પ્રાકૃતિક પસંદગી

  • વારસાગતતાના નિયમો


217.

વિકૃતિઓ કૃત્રિમ રીતે શેના દ્વારા પ્રેરિત કરી શકાય છે?

  • વિકિરણો 

  • રસાયણો 

  • આપેલ પૈકી એક પણ નહી 

  • એક અને બે બંને


218.

વિકૃતિનું કારણ:-

  • DNA માં ફેરફાર

  • રંગસૂત્રોમાં ફેરફાર

  • જનીનોમાં ફેરફાર

  • આપેલ બધા જ


Advertisement
219.

ઉદવિકાસની ક્રિયા વિધિ સમજાવવા વિકૃતિ વાદ હ્યુગો દ્ર-વિગ્રો આપ્યો હતો તેમણે ....... પર પ્રયોગ કર્યો.

  • ઇવનીંગ પ્રાઈમરોઝ

  • વટાણા 

  • ફળમાખી 

  • ચાઈનારોઝ


220.

ડાર્વિનવાદની એક મુખ્ય ટીકા છે જે .....

  • તે પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદાજિત પ્રજનનીય ક્ષમતા વધારે કરે છે.

  • તે અવશિષ્ટ અંગોને સમજાવતું નથી.

  • તે એવું ધારે છે કે પૃથ્વી પરનું પર્યાવરણ યુગોથી બદલાતું આવ્યું છે.

  • તે ભિન્નતાઓને આનુવંશિકતા સાથે સમજાવતું નથી


Advertisement