Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

291.

નીચેનામાંથી કયું સૌથી વધુ અસરકારક રાસાયણિક મ્યુટાજન છે જે વિકૃતિઓ પ્રેરે છે?

  • કાર્બન ટ્રેટા સલ્ફાઈડ

  • કેફીન

  • ગ્વાનીન

  • મિથેન


292.

નીચેનામાંથી કયો કારક ડિએમિનેશન દ્વારા વિકૃતિ સર્જે છે?

  • આલ્કાઈલ સલ્ફોનેટસ અને મસ્ટર્ડસ

  • 2-એમિનો પ્યુરીન

  • 5-બ્રોમો યુરેસિલ અને ક્ષ કિરણો

  • HNO2 અને UV


293.

ટ્રીટ્રીકમ ડ્યુરમ .......... છે.

  • 4n

  • 6n

  • 8n

  • 10n


294.

વિકૃતિઓ જે એકલ બેઈઝ પ્રતિસ્થાપનને સમાવિષ્ટ કરે છે. તે .......... દ્વારા પ્રેરિત થાય છે.

  • X-કિરણો

  • પારરક્ત કિરણો

  • પરાશ્રાવ્ય કંપનો

  • જાંબલી કિરણો


Advertisement
Advertisement
295.

રાસાયણિક મ્યુટાજન્સ વિકિરણો કરતાં વધુ જોખમકારક છે. કારણ કે ......

  • રાસાયણિક રીતે પ્રેરિત વિકૃતિઓ વધારે પ્રચલિત લોપ દર્શાવતી હોય છે.

  • રસાયણો સંશ્લેષિત છે.

  • રસાયણોનું પ્રભાવન વધારે સનાનત પ્રવર્તે છે.

  • સજીવો વિકિરણો માટે રક્ષણ ધરાવે છે, પરંતુ રસાયણો માટે નહી


D.

સજીવો વિકિરણો માટે રક્ષણ ધરાવે છે, પરંતુ રસાયણો માટે નહી


Advertisement
296.

મ્યુટાજન્સ જેઓ સ્વંયજનિત ની વિકૃતિમાં અસરકારક છે તે .......... છે.

  • straight alpha space અન ે space straight beta કિરણો
  • HNO2

  • બેઈઝ એનાગોલસ

  • આલ્કલાઈટીંગ એજન્ટ્સ


297.

ઉદવિકાસીય રીતે સફળ થવા વિકૃતિઓ થવી જ જોઈએ. (અથવા) અગત્યની વિકૃતિઓ ............. માં જ થવી જોઈએ.

  • આર્ગેસ્ટાપ્લાઝમ

  • કાયદ્રવ્ય

  • જનતરસ

  • કેન્દ્રકરસ/ફલિતાંડ 


298.

X-કિરણો કેવી રીતે વિકૃતિઓ સર્જે છે?

  • રંગસુત્રીયક બાહ્યાકાર વિદ્યામાં ફેરફાર કરીને

  • કોષદ્રવ્ય વિભાજન અવરોધીને

  • ત્રાકતંતુઓના ખંડન દ્વારા

  • ન્યુક્લિયર આવરણનું ભંજન કરીને


Advertisement
299.

કોષરસીય જનીનોમાં વિકૃતિ પ્રેરવા માટે સામાન્ય રીતે વપરાતું પ્રતિજૈવિક દ્રવ્ય ....

  • સાયક્લોસ્પોરીન

  • ટ્રેટામાયસીન

  • સ્ટ્રેપ્ટોમાયસીન

  • ટેટ્રાસાયકલીન


300.

આદિકોષકેન્દ્રીય રીબોસોમ્સના નાના પેટા એકમો સાથે સ્ટ્રેપ્ટોમાયસીન, કેનામાયસીન અને નિયોમાયસીન જોડાઈને ........ છે.

  • પેપ્ટાઈડ બંધનું જળવિભાજન કરે છે.

  • પ્રોટીન સંશ્લેષણને અવરોધે છે.

  • જનીનિક સંકેતનું ખોટું વાંચન કરે છે.

  • ભાષાંતરણ અવરોધ છે.


Advertisement