Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

31.

સાયનેપ્સીસ એટલે.......

  • રંગસુત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી.

  • પુનઃ સંયોજીત ગંઠીકાનું દ્રશ્યમાન થવું. 

  • રંગસુત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા. 

  • સ્વસ્તીક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી. 


32.

ઈન્ટરકાયનેપ્સીસ એટલે.........

  • અર્ધિકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો 

  • સમભાજન અને કોષ ચક્ર વચ્ચેનો તબક્કો

  • બે કોષચક્ર વચ્ચેનો તબક્કો 

  • આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો 


33.

ઝીપરની જેમ પ્રક્રિયાને આગલ વધારતો તબક્કો કયો ?

  • ડાયકાનેસીસ

  • ઝાયગોટીન 

  • પેક્ટીન 

  • ડિપ્લોટીન 


34.

રંગસુત્ર પાતલા તંતું જેવા દેખાય એ તબક્કાનું સૂચન કરે છે ?

  • પેકિટન

  • લેપ્ટોટીન 

  • ડિપ્લોટીન 

  • ડાયકાઈનેસીસ 


Advertisement
35.

આંતરકોષ વિભાજન એટલે.........

  • સિનસેટીયમ

  • ઈન્ટરકાઈનેસીસ 

  • સયનેપ્સિસ 

  • વ્યતિકરણ 


Advertisement
36.

પૂર્વાવસ્થા – I ના પેટા તબક્કાનો સાચો ક્રમ કયો છે ?

  • ઝાયગોટીન → લેપ્ટોટીન → પેક્ટિન → ડાયકાનેસીસ 

  • લેપ્ટોનીન → પેકિટીન → ઝાયગોટીન → ડિપ્લોટીન → ડાયકાઈનેસીસ

  • લેપ્ટોટીન → ઝાયગોટીન → પેક્ટિન → ડિપ્લોટીન → ડાયકાઈનેસીસ

  • લેપ્ટોટીન → પેક્ટીન → ઝાયગોટીન → ડિપ્લોટીન → ડાયકાનેસીસ 


C.

લેપ્ટોટીન → ઝાયગોટીન → પેક્ટિન → ડિપ્લોટીન → ડાયકાઈનેસીસ


Advertisement
37.

સ્વસ્તિક ચોકડીનો આધાર કોના પર છે ?

  • રંગસુત્રની સંખ્યા પર 

  • જનીનોની અદલાબદલી પર

  • રંગસુત્રની લંબાઈ પર

  • જનીનોની સંખ્યા પર 


38.

પેક્ટીન તબક્કા દરમિયાન...........

  • વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય. 

  • રંગસુત્રની રંગસુત્રીકાઓ એકબીજા ફરતે વીંટળાયેલી હોય છે.  

  • પુનઃસંયોજીત ગંઠિકા દ્રશ્યમાન થાય.

  • ઉપરોક્ત તમામ


Advertisement
39.

પુનઃસંયિજીત ઘંઠિકાનું દ્રશ્યમાન થવુ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે ?

  • ડાયકાઈનેસીસ 

  • ડિપ્લોટીન 

  • પેકિટીન 

  • ઝાયગોટીન 


40. અર્ધીકરણ – I મુખ્ય તબક્કામાં વિભાજીત છે ? 
  • 2

  • 4

  • 8

  • 9


Advertisement