CBSE
જીવદ્રવ્ય તંતુ કોષરસતંતુ એ.......
હલનચલન માટેની રચનાઓ છે.
કોષકેન્દ્રને કોષરસપટલ સાથે સાંકળતા પટલો છે.
પાસપાસેના કોષો વચ્ચેનાં જોડાણો છે.
કોષો વચ્ચેના કોષ્ઠીય સિમેન્ટેડ આવરણો છે.
અર્ધિકરણની કઈ અવસ્થામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે?
અંત્યાવસ્થા - |
અંત્યાવસ્થા- ||
ભાજનોત્તરાવસ્થા - |
ભાજનોત્તરાવસ્થા - ||
ઘણા કોષો બેકટેરિયામની પાસે ........... ન હોવા છતાં યોગ્ય રીબેકટેરિયા કાર્ય કરે છે અને સમસૂત્રીભાજનની રીબેકટેરિયા વિભાજન પામે છે.
પ્લાસ્ટિડ (લવક)
કોષરસપટલ
કોષીયકંકાલ
કણાભસુત્ર
A.
પ્લાસ્ટિડ (લવક)
કોષચક્રમાં સુકોષકેન્દ્રી કોષમાં કઈ અવસ્થા દરમિયાન હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે?
પૂર્વાવસ્થાની અવસ્થા દરમિયાન
સંપૂર્ણ પૂર્વાવસ્થા દરમિયાન
અંત્યાવસ્થા દરમિયાન
S-અવસ્થા દરમિયાન
જ્યારે આખા રંગસુત્રોમાં સૂત્રયુગ્મન પૂર્ણ થાય તો કોષ ત્યારે ............. અવસ્થામાં પ્રવેશે છે.
ડિપ્લોટીન
ડાયાકાઇનેસીસ
ઝાયગોટીન
પેકાયટીન
ઉચ્ચ પ્રાણીમાં વ્યતિકરણની ઘટના જે જનીનિક પુન:યોજનામાં પરિણમે છે, બેકટેરિયા કોની વચ્ચે થાય છે?
દ્વિસંયોજક સિસ્ટર રંગસૂત્રિકા
દ્વિસંયોજક નોન-સિસ્ટર રંગસુત્રિકા
બે બાળકોષકેન્દ્રિકા
બે જુદા દ્વિસંયોજક
.............. માટે ગુણસૂત્રબિંદુ જરૂરી છે.
વ્યતિકરણ
પ્રત્યાંકન
રંગસૂત્રોનાં ધ્રુવો તરફના હલનચલન
કોષરસીય વિખંડન
સ્વસ્તિક ચોકડીઓ એ શેના પરિણામે નિર્માણ પામે છે?
અયુગ્મિક સમલક્ષી રંગસૂત્રોના ભાગોના ગુમાવવા કારણે
યુગ્મિક સમલક્ષી રંગસૂત્રોની ભાગોની આપ-લેનાં કારણે
અયુગ્મિક આમલક્ષી રંગસૂત્રોની ભાગોની આપ-લેનાં કારણે
યુગ્મિક સમલક્ષી રંગસૂત્રોના ભાગોના દ્વિગુણનના કારણે
જો વનસ્પતિકોષમાં હોય તો અર્ધીકરણની ભાજનાવસ્થા માં બેકટેરિયા કઈ રીબેકટેરિયા શક્ય છે?
32 દ્વિસંયોજક દ્વારા
32 દ્વિસંયોજક દ્વારા
16 ચતુ:સંયોજક દ્વારા
16 દ્વિસંયોજક દ્વારા
દૈહિક કોષચક્રમાં
G2-અવસ્થા એ સમસુત્રીભાજનને અનુસરે છે.
DNA નું સ્વયંજનન અવસ્થામાં થાય છે.
ટુંકી અંતરાપ્રાવસ્થા બાદ લાંબી સમસૂત્રીભાજન અવસ્થા જોવા મળે છે.