Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

171.

સાઈટ્રીક ડાઈ બેક રોગ શાની ઉણપથી થાય છે ?

  • Cu 

  • Zn

  • Mo 


172.

મોલિબ્લેડમની ઉણપ સાથે જોડાયેલો રોગ કયો છે.

  •  બદામી ટપકાયુક્ત રોગ

  • ફ્લાવરમાં વ્હીપટેઈલ રોગ 

  • નાનાપર્ણોનો રોગ 

  • ધાન્યોનો રીક્લેમેશન રોગ


173.

જીવરસીય પ્રતિરોધક તત્વો ............ છે.

  • C,H,O,Fe,N 

  • N,S,Fe,P,K 

  • Fe,Mg,Ca,N,P

  • C,H,O,P,N,S 


174.

કયા તત્વને ગુરુપોષકત્વ તરીકે ગણૅવામાં આવતું નથી ?

  • Mn 

  • P

  • Mg 

  • Ca


Advertisement
175.

કયા તત્વને ગુરુપોષકત્વ તરીકે ગણવામાં આવતું નથી ?

  • Mn 

  • P

  • Mg 

  • Ca


176.

કયા એમિનો એસિડના બંધારણમાં S આવેલું છે ?

  • મિથીઓનાઈન 

  • સિસ્ટીન 

  • સિસ્ટાઈન 

  • બધા


177.

કયા તત્વોને સંતુલિત તત્વો તરીકે ગણવામાં આવે છે ?

  • Mg and Fe

  • Ca & K 

  • C & H 

  • N & S 


178.

કયા સમૂહના ખનીજ તત્વોને “Farme Work” તરીકે ઓળખવામાં આવે છે.

  • Zn,mN,cU

  • N,S,P 

  • C,H,O 

  • Mg,Fe,Zn 


Advertisement
179.

રંગસુત્રીય રચનાની સ્થિરતા માટે આવશ્યક તત્વો કયા છે ?

  • Mo 

  • Fe

  • Zn 

  • Ca


180.

“Reclamation” અને “little leaf” રોગ .............. ની ઇણપના કારણે થાય છે ?

  • Cu અને Zn 

  • Cu અને B 

  • Mn અને Cu

  • Zn અને Mo 


Advertisement