Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

121.

જનીનિક ઈજનેરીમાં રીસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝના ઉપયોગમાં લેવાનું કારણ ......

  • તેઓ DNA ને ચોક્કસ બેઝ શૃંખલામાંથી કાપે છે.

  • તેઓ હાનિકારક પ્રોટીનનિ નાશ કરે મેળવાપી ........... 
  • તેઓ DNA ના ટુકદાને જોડવાનું કાર્ય કરે છે. 
  • તેઓ DNA ન અજુદા જુદા કદના ટુકડા કરે છે. 


122.

જ્યારે બહારનાં જનીનના ટુકડાને સજીવમાં અસલી ઉમેરી જનીન પ્રકાર સુધારો કરવામાં આવે તે પ્રક્રિયાને ......... કહે છે.

  • પ્લાસ્ટીક શસ્ત્રક્રિયા

  • પેશી સંવર્ધન 

  • જનીનિક વૈવિદ્ય 

  • જનીનિકીય ઈજનેરી 


123.

પાકમાં રૂપાંતરણ માટે સામાન્ય રીતે વપરાતો વાહક .............

  • એગ્રોબેક્ટેરીયમનો Ti-પ્લાઝમીડ 

  • ઈ.કોલાઈનો ફાજ

  • B, સબીટીલીસનું પ્લાઝમીડ 

  • બેક્ટેરિયોફાજ 


124.

જનીનિક રીતે સ્થાનાંતરીત કરેલ સજીવ, જે એક કરતાં વધુ જનીન ઉમેરીને બનાવેલ હોય, તેવી બીજી જાતને ............. કહેવાય છે.

  • પરિવર્તીત સજીવ 

  • રીટ્રોપોસોન્સ

  • પરિવર્તક 

  • જનીન અભિવ્યક્તિ 


Advertisement
125.

ગાંઠ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમીફેસીઅને જે મોતા વધારાનાં રંગસુત્રકીય પ્લાઝમીડમાં આવેલા છે તેને શું કહેવાય છે ?

  • લેમ્ડા ફાજ 

  • પ્લાઝમીડ BR322

  • Ti – પ્લાઝમીડ 

  • Ri – પ્લાઝમીડ 


126.

જનીનિક ઈજનેર એટલે .........

  • RNA ને દાખલ કરવો 

  • ઉત્સેચકને દાખલ કરવો

  • કૃત્રિમ પ્રક્રિયા દ્વાર જનીનને દાખલ કરવો

  • વધારાના કેન્દ્રીય ઝનીનનો અભ્યાસ 


127.

સૌ પ્રથમ રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ શોધનાર વૈજ્ઞાનિક ...........

  • પોલ બર્ગ

  • ટેમાન – બાલ્ટીમોર 

  • સેન્ગર 

  • નાથાન્સ અને સ્મિથ 


128.

નીચેનામાંથી કોને રાસાયણિક કાતર ગણી શકાય ? 

  • Bam – I 

  • Eco – RI 

  • Hind – III 

  • આપેલ બધા જ


Advertisement
129.

જનીનિક ઈજનેરીમાં કઈ રચનાનો સમાવેશ થાય છે ?

  • સંકેત 

  • પ્લાસ્ટીડ 

  • પ્લાઝમીડ 

  • આપેલ એક પણ નહિ.


130.

બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિ પ્રક્રિયાનો ............ માટે ઉપયોગ થાય છે.

  • DNA નું ખંડન

  • DNA બહુલિકરણ 

  • DNA ઓળખાણ

  • DNA સમારકામ


Advertisement