Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

41.

જ્યારે જૈવિક સમાજ અજૈવિક કારકો વડે નિયંત્રિત થાય છે, ત્યારે તેને કોના વડે ઓળખવામાં આવે છે ?

  • જૈવભૂગોળ

  • જૈવાવરણ 

  • જૈવપરિમંડળ

  • નિવસનતંત્ર 


42.

શેના કારણે દરેક નિવસનતંત્ર સચવાય છે અને તંદુરસ્ત રચે છે ?

  • શક્તિપ્રવાહ 

  • પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ 

  • જૈવ-ભૂરાસાયણિક ચક્ર 

  • આપેલ તમામ


43.

માનવીને ખલેલ વિના કુદરતમાં આપમેળે સ્વયંસંચાલિત એવું નિવસનતંત્ર કયું છે ?

  • ભૌતિક નિવસનતંત્ર 

  • કુદરતી નિવસનતંત્ર

  • કૃત્રિમ નિવસનતંત્ર 

  • A અને C બંને


44.

જૈવિક અને અજૈવિક ઘટકો ....... શક્તિપ્રવાહ અને પોષક દ્રવ્યોના ........... દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે.

  • ચક્રિયકરણ, એકમાર્ગી

  • એકમાર્ગી, ચક્રિયકરણ 

  • ચક્રીયકરણ, ઉભયમાર્ગી 

  • દ્વિમાર્ગી, ચક્રિયકરણ 


Advertisement
45.

ઘઊં કે ડાંગરના ખેતરનો સમાવેશ .......... માં થાય છે ?

  • માનવસર્જિત નિવસનતંત્ર 

  • કુદરતી નિવસનતંત્ર 

  • કૃત્રિમ નિવસનતંત્ર 

  • Aઅને C બંને


46.

નીચેનાં પૈકી લઘુ પોષકતત્વો ધરાવતો સમૂહ કયો છે ?

  • Ca, Si, Mg, Mn 

  • Zn, Fe, P, S

  • V, Ni, Co, Cu 

  • Mo, Mn, Mg, C 


47.

સજીવો કયા પ્રકારની ઉત્ક્રાંતિ દ્વારા ઉદ્દભવ પામ્યા છે ?

  • જૈવ-રસાયણીક ઉત્ક્રાંતિ 

  • ભૌતિક ઉત્ક્રાંતિ 

  • રાસાયણીક ઉત્ક્રાંતિ

  • જૈવિક ઉત્ક્રાંતિ 


48. નિવસનતંત્રમાં મુખ્ય કેટલા પાસા હોય છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
49.

કોઈ પણ નિવસનતંત્રના અભ્યાસમાં કયાં પાંસાઓનો અભ્યાસ એકસાથે જ કરવામાં આવે છે ?

  • બંધારણ અને કાર્યકી

  • બંધારણ અને શક્તિપ્રવાહ 

  • કાર્યકી અને પ્રકાર 

  • પ્રકાર અને બંધારણ 


50.

નીચેના પૈકે ગુરુ પોષકતત્વો ધરાવતો સમૂહ કયો છે ?

  • Mg,Si,K,S, 

  • Mn,C,H,N

  • C,H,N,Cu 

  • Bo,Zn,P,S


Advertisement