CBSE
જઠર કોના પાચનનું મુખ્ય સ્થાન છે ?
પ્રોટીન
ચરબી
કાર્બોદિત
આપેલ તમામ
જઠરમાં પાચકરસના સ્ત્રાવનું નિયમન કોના દ્વારા કરવામાં આવે છે ?
ગેસ્ટ્રીન
એન્ટેરેગૅસ્ટ્રીન
A અને B બંને
એક પણ નહિ.
પાચનમાર્ગમાં થતા સ્નાયુસંકોચનને શું કહે છે ?
પરિસંકોચન
સંકોચન
પરિવહન
શિથિલન
લાળરસમાં ટાઈલીન ઉત્સેચક શેમાં કાર્ય કરે છે ?
આમ્લીય માધ્યમમાં
તટસ્થ માધ્યમમાં
આલ્કલીય માધ્યમમાં
આપેલમાંથી એક પણ નહિ.
જઠરમાં HCl નું કાર્ય શું છે ?
ખોરાકના અભિશોષણ માટે અનુકુળતા પૂરી પાડવી.
જઠરની દીવાલનું રક્ષણ કરવું.
ઉત્સેચકોને દ્રાવ્ય કરવાનું
ટાઈલીન જઠરમાં કોના લીધે ક્રિયા કરી શકતો નથી ?
ટ્રિપ્સિનને લીધે નિષ્ક્રિય થતાં
પેપ્સિનને લીધે નિષ્ક્રિય થતાં
રેનિનને લીધે નિષ્ક્રિય થતાં
HCl ના લીધે નિષ્ક્રિય થતાં
D.
HCl ના લીધે નિષ્ક્રિય થતાં
કોના દ્વારા દૂધમાંના પ્રોટીનનું પેરાકેસિનમાં રૂપાંતર થાય છે ?
ટ્રિપ્સીન
રેનિન
પેપ્સિન
મંદ HCl
કયો પાચકઉત્સેચક માત્ર ઍસિડડિક માધ્યમમાં જ કાર્ય કરે છે ?
એમાઈલેઝ
ટાઈલીન
પેપ્સિન
ટ્રિપ્સીન
દૂધમાં આવેલ કેસીન શું છે ?
પ્રોટીન
ચરબી
વિટામિન
શર્કરા
પાચનમાર્ગમાં જુદા-જુદા ભાગમાં પરિસંકોચન પ્રકારનું હલનચલન જોવા મળે છે, જે કયા અંગમાં સૌથી ઓછું જોવા મળે છે ?
જઠર
અન્નનળી
પક્વાશય
મળાશય