Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

121.

નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1.મોટા આંતરડામાં પાચનક્રિયા થાય છે. 
2. એમાઈલેઝનું ઉત્પત્તિસ્થાન લાળગ્રથિ અને સ્વાદુપિંડ છે. 
3. મળસર્જન મોટા આંતરડામાં થાય છે. 
4. ગ્લુકોઝ અને એમિનોઍસિડનું શોષણ મોટા આંતરડામાં થાય છે.   

  • FTTF

  • TFFT 

  • FTFT 

  • TTFF 


122. સાચાં જોડકા જોડો. 


  • 1-p, 2-s, 3-r, 4-q

  • 1-p, 2-s, 3-q, 4-t

  • 1-p, 2-s, 3-r, 4-t 

  • 1-p, 2-s, 3-t, 4-r 


123.

નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. ડાય પેપ્ટાઈડ પેપ્ટિડેઝ એમિનોઍસિડ 
2. પેપ્સિનોજન HCl પેપ્સીન 
3. ટ્રિપ્સિનોજન એન્ટરોકાઈનીન ટ્રિપ્સિન 
4. મોનોગ્લિસરાઈડ પ્રોટિએઝ ફેટીઍસિડ + ગ્લિસરોલ    

  • TTFF

  • FFTT 

  • TTTF

  • TFTF 


124. સાચાં જોડકા જોડો. 


  • 1-r, 2-q, 3-s, 4-p

  • 1-r, 2-s, 3-q, 4-p

  • 1-r, 2-p, 3-q, 4-s 

  • 1-r, 2-s, 3-q, 3-p 


Advertisement
125.

નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. પિત્તરસ પિત્ત રંજકો ધરાવે છે. 
2. સ્વાદુપિંડમાં ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. 
3. સ્વાદુરસમાં એન્ટરોકાઈનેઝ સહ ઉત્સેચક હોય છે. 
4. પક્વાશયની દીવાલમાંથી એન્ટરોગ્રેસ્ટ્રોન ઉત્પન્ન થાય છે.  

  • FTTF

  • TTFT 

  • FFTF 

  • TFTF 


126.

નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. લાળરસમાં રહેલ લાઈસોઝાઈમ ખોરાકની આમ્લીયતા દૂર કરે છે. 
2. નાના નાતરડામાં પાચિત ખોરાકનું અભોશોષણ થાય છે. 
3. યકૃત શરીરની મોટી રાસાયણિક ફૅક્ટરી છે. 
4. જઠરમાં મિલ્કપ્રોટીનનું લાઈપેઝ દ્વારા પાચન થાય છે.   

  • FTTF

  • FTFT 

  • TFTF 

  • TFFT 


Advertisement
127.

નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. પિત્તાશય એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે. 
2. એમાઈલેઝનું ઉત્પતિસ્થાન લાળગ્રંથિ અને સ્વાદુપિંડ છે. 
3. મળદ્વાર અને નિજઠરને છેડે મુદ્રિકા સ્નાયુઓથી બનેલ વાલ્વ હોય છે. 
4. લાઈસોઝાઈમ જઠરસમાં રહેલ છે.  

  • TTTF

  • TFFT 

  • FTTF 

  • TFTF 


C.

FTTF 


Advertisement
128. સાચાં જોડકા જોડો. 


  • 1-r, 2-s, 3-p, 4-q

  • 1-r, 2-p, 3-q, 4-s

  • 1-r, 2-s, 3-q, 4-p 

  • 1-r, 2-q, 3-s, 4-p 


Advertisement
129.

નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. અંધાત્ર આંત્રરસનું સર્જન કરે છે. 
2. મનુષ્યના પ્રત્યેક જડબામાં બે પ્રકારના દાંત હોય છે. 
3. કુપોષણથી ક્વૉશિયોરકોર થાય છે. 
4. મનુષ્યમાં લાળગ્રંથિઓની સંખ્યા 4 છે.    

  • TTFF

  • TTFT 

  • FFTT 

  • FFTF 


130. સાચાં જોડકા જોડો. 




  • 1-r, 2-t, 3-p, 4-s, 5-q

  • 1-r, 2-t, 3-s, 4-p, 5-q

  • 1-r, 2-t, 3-q, 4-s, 5-p 

  • 1-r, 2-t, 3=p, 4-q, 5-s 


Advertisement