Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

111.

............. હરિતદ્રવ્યના બંધારણમાં અગત્યનો ઘટક છે.

  • આયર્ન

  • મૅગ્નેશિયમ 

  • નાઈટ્રોજન 

  • ફૉસ્ફરસ 


112. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ગ્લુકોઝના 1 અણુના નિર્માણ માટે કૅલ્વિનચક્ર 6 વખત ચાલે છે.
કારણ R : ગ્લુકોઝના 1 અણુના નિર્માણમાં 18 ATP અને 12NADPH વપરાય છે.

  • A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


113. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પાણીના ફોટોલિસિસથી મુક્ત થતા 4OH- માંથી જ O2 મુક્ત થાય છે.
કારણ R : પાણીના ફોટોલિસિસથી મળેલા 4OH+ વડે જ NADPનું રિડક્શન થાય છે.

  • A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


114. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : હરુતકણમાંના થાએલેકોઈડ પટલમાં રહેલ ATPase બે ભાગ ધરાવે છે.
કારણ R : થાઈલેકોઈડમાં F0 પટલની અંદરની બાજુએ અને F1 પટલની આધારક તરફની સપાટી તરફ ઊપસેલા હોય છે.

  • A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


Advertisement
115.

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાના કયા તબક્કા પર તાપમાનની અસર જોવા મળે છે ?

  • ચક્રિય ફૉસ્ફોરાયલેશન 

  • પ્રકાશરાસાયણિક તબક્કો

  • પ્રકાશ-પ્રક્રિયા 

  • અંધકાર-પ્રક્રિયા


116. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : લાલાં પર્ણોમાં વધુ માત્રામાં CO2 અને પ્રકાશની હાજરી હોવા છતાં જો તાપમાન નીચું હોય, તો પ્રકશસંશ્લેષણની સંભાવના રહેતી નથી.
કારણ R : બ્લૅકમેનના ન્યુનત્તમ માત્રાના નિયમ મુજબ વનસ્પતિ કાર્ય કરે છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


117. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પ્રકાશશ્વસન દરમિયાન પૅરોક્સિઝમમાં NADનું રિડક્શન તથા કણભાસુત્રમાં NADHનું ડીહાઈડ્રોજિનેશન થાય છે.
કારણ R : પ્રકાશશ્વસન દરમિયાન ગ્લિસરેટમાંથી PAG બનાવવા ATPનું ડિફૉસ્ફોરાયલેશન થાય છે.

  • A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


118. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : રુબિસ્કોનું કાર્ય કાર્બોક્સ્યુલેઝ તરીકેનું વધુ અને ઑક્સિજનેઝ તરીકે વઘુત્તમ છે.
કારણ R : C4 વનસ્પતિઓની ઉત્પાદકતા અને ઉત્પાદન વધુ હોય છે.

  • A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


Advertisement
119.

C4 વનસ્પતિઓ ક્યારે સંતૃપ્તતા દર્શાવે છે ?

  • CO2નાં 436 bold mu bold italic </li><li><!DOCTYPE html PUBLIC

    CO2નાં 360 bold mu bold italic </li><li><!DOCTYPE html PUBLIC

    CO2નાં 350 bold mu bold italic </li><li><!DOCTYPE html PUBLIC

    CO2નાં 400 bold mu bold italic </li></ul>					</div>
					
										
					<hr>
					<div class=

120. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પ્રકાશશ્વસનમાં RuBP અને O2 નો એક જ અણુ હોય, તો અંતિમ નીપજ ગ્લાયસિન અને PGA બને છે.
કારણ R : પ્રકશસંશ્લેષનમાં RuBP અને O2 એક જ અણુ હોય, તો અંતિમ નીપજ PGA અને ફૉસ્ફોગ્લાયકોલેટ બને છે.


Advertisement