Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

191.

માનવીમાં મસ્તકપેટી કેટલા અસ્થિઓના જોડાણથી બને છે?

  • 8 અસ્થિઓ

  • 12 અસ્થિઓ

  • 14 અસ્થિઓ

  • 16 અસ્થિઓ


192.

નીચેનામાંથી કયું સિસામોઇડ અસ્થિ છે?

  • પક્ષાકૃતિ

  • સ્કંધમેખલા

  • નિતંબ 

  • ઢાંકણી 


193.

માનવીમાં તરતી પાંસળીઓની સંખ્યા કેટલી છે?

  • 2 જોડ

  • 3 જોડ 

  • 6 જોડ 

  • 5 જોડ 


Advertisement
194.

અલ્ના અને ભૂજાસ્થિ વચ્ચે આવેલો કોણીનો સાંધો કયા પ્રકારનો છે?

  • સ્રકતો સાંધો

  • મીજાગરા સાંધો 

  • કંદુક-ઉલૂખલ સાંધો

  • ઉખળી સાંધો


B.

મીજાગરા સાંધો 


Advertisement
Advertisement
195.

ઉખળી સાંધો કયો છે?

  • ઉરોસ્થિ અને અક્ષક વચ્ચેનો સાંધો

  • શંખલ અસ્થિ અને અધોહનું અસ્થિ વચ્ચેનો સાંધો

  • નિતંબ અને ખભાનો સાંધો

  • શિરોધક કશેરૂકા અને અક્ષના દંતાકાર પ્રવર્ધ વચ્ચેનો સાંધો 


196.

મનુષ્યની ખોપરીમાં કેટલા અસ્થિઓ આવેલા છે?

  • 12

  • 28

  • 32

  • 42


197.

ખભાના અને નિતંબના સાંધાનો પ્રકાર કયો છે?

  • કંદુક-ઉલૂખલ સાંધો

  • શિરોધર કશેરૂકા

  • મીજાગરા સાંધો

  • પરવલય સાંધો


198.

નીચેનામાંથી કયું ખોપરીનું અસ્થિ છે?

  • પક્ષાકૃતિ 

  • એરીટીનોઇડ

  • શિરોધક કશેરૂકા

  • ઉર:સ્કંધાસ્થિ


Advertisement
199.

કયા રોગમાં અસ્થિઓ બરડ બને છે?

  • સંધિવા

  • ગાઉટ 

  • અસ્થિસુષિરતા

  • આપેલ પૈકી એક પણ નહી


200.

સીડલ સાંધો કોની વચ્ચે આવેલો છે?

  • અંગુલ્યાસ્થિઓ

  • મણીબંધાસ્થિ અને પ્રથમ પશ્વ-મણીબંધાસ્થિ

  • ઉર્વસ્થિ અને નિતંબમેખલા

  • બધી જ કશેરૂકાઓ


Advertisement