Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

201.

ચેતા ધબકારા (ઉર્મિવેગ) દરમિયાન, પટલમાં કયા આયનની વહન ક્ષમતા સૌથી વધુ હોય છે?

  • Na+

  • K+ 

  • Ca+

  • A અને B સમાન 


202.

એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ કોને વિભાજીત કરવામાં મદદ કરે છે?

  • શિખાતંતુ

  • ચેતાક્ષ

  • ચેતોપાગમ

  • એસિતાઇલ કોલાઇન


203.

જો કરોડરજ્જુનો ઉપરનો ભાગ/છત તૂટી જાય તો તેની અસર કેવી હશે?

  • ગ્રાહીમાંથી ધબકારાનું વહન થતું નથી.

  • ધબકારા પર કોઈ અસર નહીં

  • ધબકારાનું ઝડપી વહન

  • ધબકારાનું વહન ધીમું થાય


204.

ચેતાકોષમાંથી ચેતા ધબકારાં અથવા (ઉર્મિવેગ) નાં વહન દરમિયાન કોષરસપટલની અંદરની બાજુનું વીજસ્થિતિમાન કયાં પ્રકારનો વિજભાર ધરાવે છે?

  • પ્રથમ ઋણ પછી ધન અને ફરી ઋણ

  • પ્રથમ ધન પછી ઋણ અને સતત ઋણ

  • પ્રથમ ઋણ અને પછી ધન સતત ધન

  • પ્રથમ ધન પછી ઋણ અને ફરી ધન


Advertisement
205.

મજ્જા શેનાથી જુદું પડે છે?

  • ચેતા કોષ

  • ન્યુરોગ્લિઆ કોષ

  • સ્વાનકોષ

  • આપેલ બધા જ


206.

ચેતોપાગમીય વિલંબ કેટલો સમય ટકે છે?

  • 0.1 ms

  • 0.3 ms 

  • 0.4 ms 

  • 0.5 ms


Advertisement
207.

મજ્જા આવરણ એ કોના ચેતાતંતુમાં જોવા મળતું નથી?

  • ચૂષમુખા

  • મસ્ત્ય

  • દેડકો 

  • ઈંડા મુક્તતા સસ્તન


A.

ચૂષમુખા


Advertisement
208.

આંખના પાર્શ્વ સ્નાયુ કઈ મસ્તિષ્ક ચેતા દ્વારા ચેતાકરણ પામે છે?

  • અપસરણી

  • કરોડ સહાયક

  • ત્રીજી મસ્તિષ્કિ ચેતા

  • રોગને લગતી


Advertisement
209.

નીચેનામાંથી કઈ જોડીનું બંધારણ અન્ય કોષથી ચેતાકોષને જુદો પાડે છે?

  • Perikaryon અને શિખાતંતુ

  • ધાની અને તંતુ 

  • કશા અને મજ્જા પડ

  • કોષકેન્દ્ર અને કણાભસુત્ર 


210.

એસિટાઈલકોલાઈન એસ્ટેરેઝ એસિટાઈલ કોલાઈનને શેમાં વિભાજીત કરે છે?

  • એમિનો એસિડ અને કોલાઈન

  • એસિટોન અને કોલાઈન

  • એસિટિક એસિડ અને કોલાઈન

  • એર્સ્પાટિક એસિડ અને એસિટાલલ કોલાઈન


Advertisement