Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

51.

સસ્તનમાં એક હાર્વસિયનનલિકા બીજી હાર્વસિયનનલિકા સાથે જોડાય છે, તેને શું કહે છે ?

  • બીડર કૅનાલ

  • ઈન્ગ્વલન કનાલ 

  • વોર્કમેન કૅનાલ 

  • સેમી સર્ક્યુલર કનાલ 


52.

દેડકામાં અસ્થિમજ્જા x રંગની અને y ની બનેલી હોય છે.

  • x=લાલ y=મેદપૂર્ણપેશી અને રુધિરવાહિનીઓ

  • x=પીળા y=મેદપૂર્ણ પેશી અને રુધિરવાહિનીઓ 

  • x=લીલા y=મેદપૂર્ણપેશી અને રુધિરવાહિનીઓ 

  • x=પીળા y=કાચવત કાસ્થ અને રુધિરવાહિનીઓ 


Advertisement
53.

છિદ્રિષ્ત અસ્થિ x,y અને z માં જોવા મળે છે ?

  • x=ઘાટીઢાંકણ, y=કેશરુકાઓ, z=ખોપરી

  • x=સ્કંધાસ્થિ, y=પાંસળીઓ, z=ખોપરી 

  • x=નિતંબાસ્થિ, y=પંસળીઓ, z=ખોપરી 

  • x=કશેરુકાઓ, y=પાંસળીઓ, z=ખોપરી 


D.

x=કશેરુકાઓ, y=પાંસળીઓ, z=ખોપરી 


Advertisement
54.

અસ્થીના આધારક દ્રવ્યમાં ઓસિન જે કયા પ્રકારના અકાર્બનિક ચૂનાના ક્ષારો ધરાવે છે ?

  • પોટેશિયમ ક્લોરાઈડ, મૅગ્નેશિયમ ફૉસ્ફેટ, કૅલ્શિયમ કાર્બોનેટ અને કૅલ્શિયમ ફૉસ્ફેટ

  • કલ્શિયમ ક્લોરાઈડ, કૅલ્શિયમ કાર્બોનેટ, મૅગ્નેશિયમ ફૉસ્ફર અને કૅલ્શિયમ ફ્લોરાઈડ 

  • કૅલ્શિયમ ફૉસ્ફેટ, કૅલ્શિયમ કાર્બોનેટ, મૅગ્નેશિયમફૉસ્ફરસ અને કૅલ્શિયમ ફ્લોરાઈડ 

  • એક પણ નહિ.


Advertisement
55.

અસ્થિમજ્જા કોષોની જાળવણી કરતાં કોષોને કયા નામથી ઓળખાય છે ?

  • એક પણ નહિ.

  • ઓસ્ટીયોસાઈટ્સ 

  • કેન્ડ્રોસાઈટ્સ 

  • ઓસ્ટિઓક્લોસ્ટ 


56.

વોર્કમેન કૅનાલ કઈ રચનાને જોડે છે ?

  • એક હાર્વસિચનલિકાને બીજી હાર્વસિયનનલિકા સાથે જોડે છે. 

  • અલગ અલગ પ્રકારનાં અસ્થિઓને જોડે છે. 

  • અસ્થિકોષોને આધારક સાથે જોડે છે.

  • હાર્વસનનલિકાને આધારક સાથે જોડે છે. 


57.

મનુષ્યના રક્તકણમાં આવેલા શ્વસનરંજક દ્રવ્યમાં બિન પ્રોટીન જૂથ તરીકે નીચે પૈકી કયું તત્વ રહેલું છે ?

  • Ca+2 

  • Zn+2

  • Mg+2 

  • Fe+2


58.

રુધિરસમાં આવેલ રક્ષણપ્રેરક દ્રવ્ય કયું છે ?

  • અંતઃસ્ત્રાવો 

  • પોટેશિયમના ક્ષારો

  • આલ્બ્યુમિન 

  • એગ્લુટિનિન્સ 


Advertisement
59.

શ્વેતકણોમાં ક્રિયાશીલ ભક્ષકકોષો કયા છે ?

  • ન્યુટ્રોફિલ્સ અને ઈઓસીનો ફિલ્સ 

  • લિમ્ફોસાઈટ્સ અને બેઝોફિલ્સ

  • ન્યુટ્રોફિલ્સ અને મોનોસાઈટ્સ 

  • ઈઓસીનોફિલ્સ અને લસિકાકાકણ 


60.

ગ્લોબ્યુલિન જે મનુષ્યના રુધિરમાં આવેલા છે તે પ્રાથમિક રીતે કોની સાથે સંકળાયેલ છે ?

  • રુધિર જામી જવાની ક્રિયામાં

  • શરીરની પ્રતિકારકતા માટે 

  • શરીરની પ્રવાહીનો આસૃતિદાબ જાળવવા 

  • રુધિરમાં O2 ના વહનમાં 


Advertisement