CBSE
ચયાપચયની ક્રિયા દરમિયાન રુધિરમાં કયું નકામું ઘટક હોય છે ?
ફાઈબ્રિનોજન
ઈમ્યુનો ગ્લોબ્યુલિન
કાર્બન ડાયૉક્સાઈડ
થ્રોમ્બીન
સમાન્ય તંદુરસ્ત પુખ્ત મનુષ્યના રુધિરના દરેક 100 મિલિ પ્રમાણમાં હિમોગ્લોબિન હોય છે.
5 ગ્રામથી 11 ગ્રામ
17 ગ્રામથી 20 ગ્રામ
25 ગ્રામથી 30 ગ્રામ
12 ગ્રામથી 160 ગ્રામ
D.
12 ગ્રામથી 160 ગ્રામ
1mm3 માં શ્વેતકણોના વિવિધ પ્રકારોને ચડતા ક્રમમાં તેના પ્રમાણને આધારે ગોઠવો.
ઈઓસિનોફિલ્સ > ન્યુટોફિલ્સ > બેઈઝોફિલ્સ
બેઈઝોફિલ્સ > આઈસોનોફિલ્સ > ન્યુટોફિલ્સ
આઈસોનોફિલ્સ > ઈઓસિનોફિલ્સ > બેઈઝોફિલ્સ
ન્યુટોફિલ્સ > ઈઓસિનોફિલ્સ > બેઈઝોફિલ્સ
સ્નાયુઅઓનું સંકોચન એ કોષીય ઊર્જાને શેમાં ફેરવે છે ?
સ્થિતિઊર્જા
યાંત્રિકઊર્જા
ઉષ્માઉર્જા
વિદ્યુતઊર્જા
હિમોગ્લોબીનના બંધારણમાં ..........
85 % ગ્લોબિન + 05 % હેમેટિન
90 % ગ્લોબિન + 10 હેમેટિન
70% ગ્લોબિન + 30% હેમેટિન
80 % ગ્લોબિન + 20 % હેમેટિન
કયા રુધિરકોષો આંતરકોષીય અવકાશમાં પોતાનો આકાર બદલી શકે છે ?
રુધિરકણિકાઓ
ત્રાકકણો
શ્વેતકણો
રક્તકણો
ઊંઘ દરમિયાન રક્ત કણ નિર્માણમાં પ્રમાણમાં શું થાય છે ?
ઘટાડો
વધારો
અગાઉના પ્રમાણમાં
એક પણ નહિ.
રુધિરમાં શેતકણો અને રક્તકણોનું પ્રમાણ કેટલું હોય છે ?
5 : 3000
3000 : 5
1 : 1000
1000 : 1
કંકાલ સ્નાયુતંતુમાં H-બિંબની રચના કોને કહે છે ?
A-બિંબની મધ્ય ભાગ સુધીના માયોસિન તંતુની વૃદ્ધિને
A-બિંબની મધ્યમાં સ્નાયુતંતુકની ગેરહાજરીને
A-બિંબમાં માયોસિન તંતુઓની મધ્ય ભાગના અવકાશને
A-બિનમાં માયોસિનમાંથી આગળ વધતા એક્ટિન તંતુના મધ્યાવકાશને
સ્નાયુતંતુક ખંડમાં ઘેરાપટ્ટા, ક્રાઉઝકલા, હેન્સનરેખા, ઝાંખા પટ્ટાને અનુક્રમે કયા અક્ષરોથી ઓળખવામાં આવે છે ?
A, Z, H, I
I, C, H, A
A, C, H, I
I, Z, H, A