Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

21.

નીચેના પૈકી કયો સ્વદૈહિક રંગસુત્રીય વિકૃતિનો રોગ છે ?

  • જેકોબ

  • હન્ટિંગટોન કોરીયા 

  • ક્રાય –ડુ-શેટ 

  • થેલેસેમિયા 


22.

જનીન-અસંગતતાને કારણે થતો રોગ

  • નવા જન્મેલા બાળકમાં 

  • એરીથ્રોબ્લોસ્ટાસિસ ફીટાલીસ 

  • કમળો 

  • ઉપરોક્ત બધા જ.


Advertisement
23.

નર બાળકમાં માનસિક ક્ષતિ(કોનજેનીશલ) નું મુક્ય સામાન્ય કારણ શું છે ?

  • ડાઉન્સ સીન્ડ્રોમ 

  • પટાઉસ સીન્ડ્રોમ 

  • ફિનાઈલ કીટોન્યુરિયા

  • જેકોબ સન્ડ્રોમ અથવા સુપર નર 


A.

ડાઉન્સ સીન્ડ્રોમ 


Advertisement
24.

કેનેજેનશલ રોગો શું છે ?

  • જીવન દરમિયાન થતા રોગો

  • જન્મજાત રોગો 

  • ત્રુટી/ખામીથી થતા રોગો 

  • એક સજીવમાંથી બીજા સજીવમાં ફેલાતા રોગો 


Advertisement
25.

કોઈ પણ વ્યક્તિના કાર્પોટાઈપમાં કુલ 45 રંગસુત્રો છે જે પૈકી 44 દૈહિક રંગસુત્ર અને એક લિંગી રંગસુત્ર છે. આવી અનિયમિતતા ધરાવતી માદા વ્યક્તિને કયો રોગ થયો હશે ?

  • ક્લાઈન ફેલ્ટર્સ 

  • ટેસ્ટીક્યુલર નાઈઝેશન

  • ડાઉન સિન્ડ્રોમ 

  • ટર્નર સિન્ડ્રોમ 


26.

ચોથા રંગસુત્રની અનિયમિતતતાને કારણે કયો રોગ થાય છે ?

  • ટે – સેક રોગ 

  • એકોન્ડ્રોપ્લાઝીયા

  • હન્ટિંગટોન કોરિયા 

  • ક્રાય – ડુ – શેટ અથવા કેટ – ક્રાય રોગ 


27.

એક વ્યક્તિ લાંબા પગ ધરાવે છે, માદા જેવી છાતીનો દેખાવ ધરાવે છે અને વંધ્ય છે. તેનું જનીન બંધારણ કેવું હશે ?

  • XXO 

  • XXX

  • XO 

  • XXY 


28.

કેન્સરમાં ભાગ ભજવતાં જનીનો –

  • એન્કોજીન્સ 

  • ગાંઠના જનીનો 

  • નિયંત્રક જનીનો

  • કેન્સર જનીનો 


Advertisement
29.

થેલેસિમીયા શાનાં કારણે થાય છે ?

  • એનીમિયાને કારણે R.B.C. નું ઉત્પાદન ઘટવાથી 

  • દરિયાઈ ખોરાક વધુ પ્રમાણમાં થાય છે ? 

  • દરિયાઈ ખોરાક વધુ પ્રમાણમાં લેવાથી હોમોગ્લોબીનની પોલિપેપ્ટાઈડ શૃંખ્લાનું સશ્લેષણ ઘટવાથી 

  • આપેલ તમામ


30.

ડાઉન સીન્ડ્રોમથી પીડાતી છોકરીમાં બારબોડીની સંખ્યા કેટલી હશે ?

  • 0

  • 1

  • 2

  • બધા જ સાચાં છે.


Advertisement