CBSE
પર્ણમાં કઈ ક્રિયા દરમિયાન જલનક્ષમતા ધન હોય છે.
બિંદુત્સ્વેદન
વધુ ઉત્સ્વેદન
ઓછું ઉત્સ્વેદન
વધુ શોષણ
કોષોની વચ્ચે પાણીનું હલનચલન કોને કારણે હોય છે ?
અંતઃરસસંકોચન
પ્રસરણદાબ (D.P.D)
આશૂનદાબ (T.P)
દીવાલદાબ (W.P)
જલતાણ દરમિયાન કોનું નિર્માણ થતાં વાયુરંઘ્ર બંધ થાય છે ?
ફેચ્યુનિક ઍસિડ
કૌમેરેન
એબ્સિસિક ઍસિડ
ઈથિલિન
C.
એબ્સિસિક ઍસિડ
મૂળ જમીનમાંથી કયા પ્રાણીનું શોષણ કરે છે ?
અનુબંધિત જળ
બદ્ધ પાણી
ગુરુત્વાકર્ષીય જળ
કેશાકર્ષણીય જળ
કઈ પરિસ્થિતિમાં ઉત્સ્વેદન ઓછું થાય ?
વધુ ભેજ ધરાવતી જમીનમાં
વધુ પવન હોય ત્યારે
આબોહવા સૂકી હોય ત્યારે
બિંદુસ્વેદન મુખ્યત્વે કોના કારણે થાય છે ?
અંતઃચૂષણ
મૂળદાબ
અસૃતિ
ઉત્સ્વેદન
કોષની આસપાસ પાણી હોવાથી આશૂનતામાં વધારો થાય છે, જેથી કોષદિવાલ પર દબાણ......
ઘટે.
વધે.
વધઘટ થાય.
કોઈ ફેરફાર થાય નહિ.
વનસ્પતિ પાણીમાં ડૂબેલી હોય તો મૃત્યુ પામે છે, કારણ કે.........
વનસ્પતિકોષષોમાં રસારોહણ મંદ બને છે.
પોષકદ્રવ્યો વધુ પાણીના પ્રમાણને કારણે વિઘટન પામે છે.
મૂળ દ્વારા શ્વસન અટૅકે છે.
માટીમાંના પોષકદ્રવ્યો વધુ મંદ બને છે.
કોષરસપટલ દ્વારા થતા સક્રિય અને નિષ્ક્રિય વહન શું ભિન્નતા દર્શાવે છે ?
સક્રિય વહન વધુ ઝડપ દર્શાવે છે.
નિષ્ક્રિય વહન એનાયનને અનુસરીને થાય છે, જ્યારે સક્રિય વહન કેટાયન્સને અનુસરે છે.
નિષ્ક્રિય વહન અપસંદગીશીલ છે.
નિષ્ક્રિય વહન સંકેન્દ્રણ ઢાળને અનુસરે છે, જ્યારે સક્રિય વહન ચયાપચયિક ઊર્જાનેકારણે કારણે થાય છે.
એક ખૂણામાં એક બૉટલમાં સરસાવનાં બેજ પાણી ભરીને હવાચુસ્ત રીતે બંધ કરેલ છે. લગભગ અડધા કલાક પછે તે એકાએક તૂટી જાય છે, તેમાં કઈ ઘટના થઈ ગણાય ?
આસૃતિ
DPD
અંતઃચૂસણ
પ્રસરણ