Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

31.

આપેલ ઘટકોમાં સ્ત્રીકેસરના કેટલા ભાગો છે ?

પરાગવાહિની, પરાગાશય, પરાગાશન, પરાગતંતુ, બીજાશય, પરાહરજ, યોજી

  • 2

  • 3

  • 4

  • 5


32.

દલચક્ર પછી પુષ્પાસન પર અંદરની તરફ આવતાં પુષ્પીયઘટકના આ ભાગો છે.

  • પરાગાશય, પરાગતંતુ

  • યોજી, પરાગાસન 

  • પરાગાશય, પરાગાસન 

  • પરાગશય, પરાગવાહિની 


33.

વજ્રચક્ર તથા દલચક્રને સહાયક ચક્રો કહે છે. કારણ કે ............

  • તેઓ સહાયક પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે.

  • તેમનો પ્રજનનમાં કોઈ ફાળો નથી. 

  • તેમની ગેરહજરીમાં પણ પ્રજનન શક્ય બને છે. 

  • તેઓ કોઈ પ્રજનનકોષો ઉત્પન્ન કરતા નથી. 


34.

જાસૂદ નામની વનસ્પતિમ્ના કલિકાન્તરવિન્યાસ, જરાયુવિન્યાસ તથા પુંકેસર અને સ્ત્રીકેસર માટે શું સાચું છે ?

  • વ્યાવૃત, ચર્મવર્તી, દ્વિગુચ્છી, યુક્ત બહુ સ્ત્રીકેસર 

  • ધારાસ્પર્શી, ધારાવર્તી, દ્વિગુચ્છી, મુક્ત બહુસ્ત્રીકેસરી

  • વ્યાવૃત, અક્ષવર્તી, એક ગુચ્છી, યુક્ત બહુ સ્ત્રીકેસર 

  • ધારાસ્પર્શી, અક્ષવર્તી, એકગુચ્છી, મુક્ત બહુ સ્ત્રીકેસર 


Advertisement
35.

યુક્ત બહુસ્ત્રીકેસર અને દલલગ્ન પુંકેસર ધરાવતી વનસ્પતિ કઈ છે ?

  • લીંબુ

  • ધતૂરો 

  • રાઈ 

  • વટાણા 


Advertisement
36.

પરિપુષ્પો કોને કહેવાય છે ?

  • પુંકેસર તથા સ્ત્રીકેસર કદ – આકાર – રંગમં સમાન હોય ત્યારે તેને 

  • પુંકેસર તથા સ્ત્રીકેસર કદ – આકાર – રંગમાં જુદાં હોય ત્યારે તેને

  • વજ્રચક્ર તથા દલચક્ર કદ – આકાર – રંગમાં જુદાં હોય ત્યારે તેને 

  • વજ્રચક્ર તથા દલચક્ર કદ – આકાર – રંગમાં સમાન હોય ત્યારે તેને 


D.

વજ્રચક્ર તથા દલચક્ર કદ – આકાર – રંગમાં સમાન હોય ત્યારે તેને 


Advertisement
37.

કઈ જોડ અસંગત છે ?

  • બહુગુચ્છી પુંકેસર – લીંબુ

  • યુક્ત બહુસ્ત્રીકેસર - જાસૂદ 

  • દ્વિગુચ્છી પુંકેસર – લીંબુ 

  • એક સ્ત્રીકેસરી – જાસૂદ 


38.

કઈ જોડ સૌસંગત છે ?

  • એકગુચ્છી પુંકેસર – જાસુદ

  • યુક્ત બહુસ્ત્રીકેસર – કમળ 

  • દ્વિગુચ્છી પુંકેસર – લીંબુ  

  • એક સ્ત્રીકેસર – વટાણા


Advertisement
39. પુક્ત પરાગાશયમાં કેટલા ખંડો હોય છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


40.

પતંગીયાકાર કલિકાન્તરવિન્યાસ, ધારાવર્તી જરાયુવિન્યાસ તથા દ્વિગુચ્છી પુંકેસર અને એકસ્ત્રીકેસરી પુષ્પ ધરાવતું કુળ કયું છે ?

  • માલ્વેસી

  • પેપીલિઓનોઈડી 

  • સોલેનેસી 

  • લીલીએસી 


Advertisement