લેખકને છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? કઈ રીતે?
લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ-સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી. એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પુરું નામ, વીગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. વરસાદના પાણીને કારણે એ ભૂંસાઈ ન જાય એટલે આ વીગતો પાકા રંગથી લખાવી.
Advertisement
રવીન્દ્રનાથ ટાગોરની વર્તાનું તાત્પર્ય જણાવો.
‘છત્રી’ નિબંધમાંથી હાસ્યરસ રજૂ કરતાં ઉદાહરણો આપો.
એક માણસે રાજાના કુંવર માટે શું કરી આપ્યું હતું?
ચામડાના બૂટ સીવી આપ્યા હતા.
ચામડાથી ધરતી મઢી દીધી હતી.
બૂટ-મોજાં પહેરાવીએ દીધાં હતા.
રાજાનો હુકમ માથે ચઢાવ્યો હતો.
લેખક અને દુકાનદાર વચ્ચે છત્રી અંગે થયેલી વાતચીતનો સાર જણાવો.