રાતના સમયે ખીણને રસ્તે જતાં લેખક શા માટે સ્તબ્ધ થઈ જાય છે?
Advertisement
નર્મદાસ્નાન અંગેના લેખકના અનુભવો જણાવો.
લેખક નર્મદામાં સ્નાન કરતા ત્યારે રેમને નર્મદા પોતાની હોય તેવી આત્મીયતાની અનુભૂતિ થતી. કલાન્તરોની સૃષ્ટિમાં નહાતા હોય એવું તેમને લાગતું. તેઓ નર્મદાના જળની એક જ અંજલિ ભરે તો હાથમાંનું જળ ભૂતકાળનાં બધાં દ્રશ્યો વર્તમાનની સમીપતાને તાદ્રશ્ય કરતાં. તેઓ ભૂખ-તરસ બધું ભૂલી જતાં.