CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કોઈ એક પદાર્થને અમુક ઊંચાઈ પરથી બાહ્યબળ આપ્યા વગર છોડી દેવામાં આવે તો તે પદાર્થ ...........
ઊર્ધ્વદિશામાં પ્રવેગિત ગતિ કરશે.
અધોદિશામાં પ્રવેગિત ગતિ કરશે.
અધોદિશામાં અચળ વેગથી ગતિ કરશે.
ઊર્ધ્વદિશામાં અચળ વેગથી ગતિ કરશે.
B.
અધોદિશામાં પ્રવેગિત ગતિ કરશે.
પૃથ્વી અવકાશમાં પોતાની ધરી પર ............
પરિક્રમણ કરે છે.
પરિભ્રમણ કરે છે.
અચળ પ્રવેગી ગતિ કરે છે.
સ્થિર રહે છે.
પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો પદાર્થ ..............
પ્રવેગી ગતિ
અચળ વેગથી ગતિ
પ્રગતિ
પ્રતિપ્રવેગી ગતિ
પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ..............
પરિક્રમણ કરે છે.
પરિભ્રમણ કરે છે.
અચળ પ્રવેગી ગતિ કરે છે.
સ્થિર રહે છે.
વિષુવવૃત્ત પર પદાર્થનું વજન, ધ્રુવપ્રદેશ પરના તે પદાર્થના વજન ................. હોય છે.
જેટલું
કરતાં સહેજ વધારે
કરતાં સહેજ ઓછું
કરતાં 9.8 ગણું