Chapter Chosen

આપણું પર્યાવરણ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ઓઝોન સ્તરનું વિઘટન સમજાવો. અથવા ઓઝોન સ્તરામાં ઘટાડાની સમસ્યા સમજાવો.


કારણ આપો. 
નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ હંમેશા એકમાર્ગી છે.


Advertisement

કારણ આપો. 
ઉપભોક્તા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શક્તિ માટે લીલી વનસ્પતિઓ પર આધારિત છે.


નિવસનતંત્રમાં લીલી વનસ્પતિઓ સૂર્યશક્તિનું શોષણ કરી તેનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે છે. આમ, પ્રથમ પોષક સ્તરે લીલી વનસ્પતિઓ પ્રાપ્ય સૌર-શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરી ખોરાકનું ઉત્પાદન કરે છે.

ઉપભોક્તા સજીવો શક્તિની જરૂરિયાત માટે અન્ય સજીવો કે તેમની નીપજોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. લીલી વનસ્પતિઓમાંથી ખોરાકરૂપે શક્તિનું વહન તૃણાહારીઓમાં અને ત્યાંથી માંસાહારીઓમાં વહન પામે છે. ઉપભોક્તા સજીવો વિષમપોષી હોવાથી તેમની શક્તિની જરૂરિયાત નીચલા પોષક સ્તરો વડે પૂરી થાય છે.

આથી ઉપભોક્તા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શક્તિ માટે લીલી વનસ્પતિઓ પર આધારિત છે.

Advertisement

ઓઝોનના નિર્માણની ક્રિયા સમજાવી, ઓઝોન સ્તરનું સ્થાન અને મહત્ત્વ જણાવો.


નિવસનતંત્રનાં કાર્ય જણાવી, કોઈ એક કાર્ય સમજાવો. અથવા નિવસનતંત્રમાં શક્તિનું વહન સમજાવો.


Advertisement