CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયા સજીવમાં પરોપજીવી પોષણપદ્વતિ છે ?
યુગ્લિના
પેરામીશિયમ
પ્લાઝ્મોડિયમ
પેનિસિલિયમ
નીચે આપેલા કયા પ્રકારનાં નાનું આંતરડું લાંબું હોય છે ?
તૃણાહારી
સ્વાવલંબી
મિશ્રાહારી
માંસાહારી
A.
તૃણાહારી
નીચે જણાવેલા પૈકી એક સજીવમાં મૃતોપજીવી પોષણપધ્દ્વતિ છે.
જૂ
જળો
મેલેરિયલ પરોપજીવી
મશરૂમ
પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ........... છે.
4.5m
6.5m
1.5m
3.5m
અમીબામાં ખોરાક મેળવવાની પ્રક્રિયા ............. થી ઓળખાય છે.
એમીબાયોસિસ
કોષીય ઘનભક્ષણ
ડાયાલિસિસ
સાયટોકાઈનેસિસ