CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શારીરિક દોષના આધારે વાતપ્રકૃતિ, પિત્તપ્રકૃતિ અને કફપ્રકૃતિ એમ ત્રણ પ્રકારો કોણે પાડ્યા છે ?
ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસ
ભારતીય દર્શનશાસ્ત્ર
ચરકસંહિતા
આપેલ પૈકી એક પણ નહિ.
વ્યક્તિના સાત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારો કોણે પાડ્યાં છે ?
ભારતીય દર્શનશાસ્ત્ર
ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસ
ચરકસંહિતા
આપેલ પૈકી એક પણ નહિ.
કોના મતે ‘વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તનરેહને ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંયોજન’ ?
હિગિન્સ
ફ્રોઈડે
રોજર્સ
ઓલપોર્ટ
D.
ઓલપોર્ટ