કસુંબીનો રંગ એટલે શું ? કસુંબીનો આરંગ કવિને ક્યાં ક્યંથી લાગ્યો છે ? from ગુજરાતી કસુંબીનો રંગ (ગીત) Class 12 GSEB - Gujarati Medium

Chapter Chosen

કસુંબીનો રંગ (ગીત)

Book Chosen

ગુજરાતી ધોરણ 12

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

લીલાં બલિદાનો એટલે શું ?


Advertisement
કસુંબીનો રંગ એટલે શું ? કસુંબીનો આરંગ કવિને ક્યાં ક્યંથી લાગ્યો છે ?

કસુંબીનો રંગ એટલે પ્રેમ અને શુરવીરતાનો રંગ. કવિને ક્સુંબીનો રંગ માતાના ખોળામાંથી, માના ધોળા ધાવણમાંથી અને બહેનીના મધુર કંઠે ગવાતાં હાલરડામાંથી લાગ્યો છે. કવિને પર્વતમાંથી સંભાળતી ત્રાડોએ કસુંબીનો રંગ લગાડ્યો છે. દુનીયાના નવલોહીયા યુવાનોનાં બલીદાનોએ અને સ્વતંત્રતા મેળવવા શહીદ થયેલાઓની કબરો એ કવિના હૈયામાં કસુંબીનો રંગ લગાડ્યો છે.

કવિના હૈયામાં ભક્તોમાં તંબુરાએ કસુંબી રંગની મસ્તી ભરી દિધી તો મુક્તિ માટે પોતનું લોહી રેડનારાઓએ પણ કવિને કસુંબીનો રંગ લગાડ્યો.

આમ, કવિને કસુંબીનો રંગ લગાડવામાં અનેક પ્રસંગો અને વ્યક્તિઓનું મોટું યોગદાન છે.


Advertisement
ગળથૂથીના સંસ્કારોથી જીવન પરની અસર કઈ પંક્તિમાં સુચવી શકે છે ?
 

વીરોનાં બલિદાનોમાંથી અને સાગરપાર થયેલ ક્રાંતિઓમાંથી કવિને શી પ્રેરણા મળી છે ?

ભક્તોના તંબૂરમાં કવિ કઈ ભાવના ઘૂંટાતી જુએ છે.


Advertisement