મીરાંબાઈની કૃષ્ણભક્તિથી રાણાજી વારંવાર ગુસ્સે થાય છે. તેને રાજમાંથી કઢી મુકવા તૈયાર થાય છે. છતાં મીરાં અડગ રહે છે. આથી રાણાજી મીરાંને ઝેર મોકલીને મારી નાખવા સુધીના જુલમ મીરાંબાઈ પર કરે છે.
Advertisement
મીરાંબાઈ રમના નામનું જહાજ શા માટે બનાવવા ઈચ્છે છે ?
મીરાં વિષના પ્યાલાથી કેમ ડરતી નથી ?
મીરાં રાણાના જુલમમાંથી કઈ રીતે પાર ઊતારવા માગે છે ?