Chapter Chosen

બે મા

Book Chosen

ગુજરાતી ધોરણ 12

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
રાજાસાહેબ અને ખ્વાજાસાહેબ વચ્ચેની મૈત્રીનું આલેખન કરો.

Advertisement
 બંને બેગમોની લાક્ષણિકતાઓનું વર્ણન તમારા શબ્દોમાં કરો.

‘બે મા’ કૃતિમાં પાસે પાસે રહેતાં બે ખાનદાનોની કથા છે. રાજાસાહેબ અને ખ્વાજાસાહેબનાં ઘરો આમ તો અડોઅડ હતાં. મહોલ્લાના લોકોને એક પણ દિવસ યાદ નથી કે જ્યારે રાજાસાહેબ અને ખ્વાજાસાહેબના ઘરવાળાંની વચ્ચે ચકમક ન ઝરી હોય. રાજાસાહેબને ત્યાં બ્લેડ ન હોય તો ખ્વાજાસાહેબની ધર્મપત્નીની બેગમખ્વાજા રાજાસાહેબને બ્લેડ આપતી, તો ખ્વાજાસાહેબનાં ધર્મપત્ની બેગમરાજાએ જ એ વસ્તુઓ આપી હોય.

બંને બેગમો ઝઘડતી ત્યારે આક્ષેપો ઓછા ને અભિશાપો વધુ રહેતા. આ બંને સ્ત્રીઓ પોતપોતાના પતિદેવોની હાજરીમાં પણ એવું ઝઘડતી કે... “મારે તને મારે આંખ સામે વિધવા થતી જોવી છે.” બેગમખ્વાજાની ડોલમાં પડેલા બેગમરાજાના દીકરાના દડાને કારણે બંનેમાં ચકમક ઝરે છે. બેગમખ્વાજા : “ભગવાન કરે તારો દીકરો મરે”, બેગમરાજા : “મારો દીકરો તો ભગવાને આપ્યો છે પણ ભગવાન તારા દીકરાને મારે, તેથી હું મારી સગી આંખે તને મારું માથું કૂટતાં જોઉં ?” આમ બંને એકમેકને ઘુરકતી, ગાળો દેતી, સામાન્ય રીતે ઝઘડાની શરૂઆત બેગમખ્વાજા જ કરતી.

એક દિવસ બેગમરાજાનો દીકરો બેગમખ્વાજાના દીકરાની જાંઘમાં પેન્શિલ ઘોંચી દે છે. આ ઘા બેગમરાજા જોઈ – સહી શકતી નથી. એ પોતાના દીકરાને બેસુમાર મારે છે. એને ડામ હાથમાંથી એ લાકડું છીનવી લે છે. બેગમરાજા બેગમખ્વાજાના દીકરાને છાતીએ વળગાડી રડવા લાગે છે. બંનેના હ્રદયમાં પરસ્પરનાં સંતાનો પ્રત્યે મમતા છલકાઈ ઉઠે છે.


Advertisement
રાજા અને ખ્વાજાખ્વાજા પોતાની બેગમોની ફરિયાદ કરનારને શી સલાહ આપતાં ?

કેવાં-કેવાં નજીવાં કારણોસર બંને બેગમો વચ્ચે ઝઘડા થતા ?


દરરોજ ઝઘડતી બંને બેગમોનાં હ્રદયમાં તો એકબીજાના કુટુંબ માટે પ્રેમનાં ઝરણાં વહેતાં હતાં, એવો પ્રસંગ લખો :

Advertisement