નિકુંજની કઈ-કઈ યુક્તિથી નોધિને પિયર જતી અટકાવી શક્યોં હતો ?
તદ્દ્ન બાળકની જેમ નિકૂંજ છેલ્લાં ત્રણ વર્ષથી જાતજાતનાં બહાનાં કાઢીને પત્ની નિધિને પિયર જતિ અટકાવવામાં સફળ થયો હતો. કોઈ વાર કોઈની માંદગી, કોઈવાર કોઈનું મરણ, તો કોઇવાર કોઈની જનોઈ કે કોઈનો લગ્નપ્રસંગ જેવા સચોટ બહાનાં બતાવીને નિધિને જાણે નજર કેદ કરી દીધી હોય તેમ એને પિયર જતાં રોકી શક્યો હતો.