Chapter Chosen

વૈષ્ણ્વજન (પદ)

Book Chosen

ગુજરાતી ધોરણ 12

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
નરસિંહ મહેતાએ વર્ણવેલાં વૈષ્ણવજનનાં લક્ષણો જણાવો. 

નરસિહ મહેતા વૈષ્ણવજનનાં લક્ષણો દર્શાવતાં જણાવે છે કે સચો વૈષ્ણવજન હંમેશાં પારકાંના દુ:ખ દર્દ સમજે અને તેને દુર કરીને તેના પર ઉપકાર કરે છે છતાં મનમાં એનું સહેજે અભીમાન રખતો નથી. દુનીયાના તમામ માણસોને તે વંદન કરે છે અર્થાત તેને સૌના પ્રત્યે આદર ભાવ હોય છે. અને કોઇની નીદાં કરવામાં બિલકુલ રસ નથી. એ જે બોલે છે એ પ્રમાણે જ વર્તે છે. એના મન, વાણી કર્મમાં ક્યાંય ભીન્નત જોવા નહિ મળે. આવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે.

આ વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે, એને ઈચ્છા / કામનનો ત્યાગ કર્યો હતો છે. એ પર સ્ત્રીને માતા સમાન ગણે છે. એ ક્યારેય અસત્ય વચન બોલતો નથી અને પારકા ધનને હાથ અડાડતો નથી.

એ મોહમાયાથી પર હોય છે. એના અંતરમાં દ્વઢ વૈરાગ્ય હોય છે. એનુ ચીત્ત હંમેશા રામનામની ધુનમાં લીન હોય છે. એ નિર્લોભી અને નિષ્કપટી હોય છે. એ નિર્મળ છે. એણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે. આવા વૈષ્ણવજન તીર્થસ્વરૂપ હોય છે.


Advertisement
કવિ વૈષ્ણ વજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે ? 

વૈષ્ણવજન કોને કોને વંદન કરે છે ? 

વૈષ્ણવજનનાં દર્શને કવિ પવિત્ર શામાટે ગણે છે ?

મન, વાણી અને કર્મમાં નિશ્ચળ રહેનારને નરસિંહ શી રિતે બિરદાવે છે ?

Advertisement