CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ઘિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ?
એબિંગ હોસ
ટર્મન
બીને
જે. પી. દાસ
બુદ્ઘિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ઘાંત કોણે દર્શાવ્યો ?
થર્સ્ટન
ગિલ્ફર્ડ
સ્પિયરમૅન
ગાર્ડનર
કેટલી બુદ્ઘિક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે ?
120 થી 130
90 થી 109
70 થી 79
80 થી 89
‘આયોજન’ જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે ?
નિમ્ન ખંડ
પશ્વખંડ
મધ્ય નિમ્ન ખંડ
હાઈપૉથેલેમસ