CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
બુદ્ઘિનો આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો ‘પાસ’ સિદ્ઘાંત કોણે આપ્યો છે ?
ગાર્ડનર
ટર્મન
સ્ટર્નબર્ગ
જે. પી. દાસ
કયા પ્રકારની બુદ્ઘિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિ સાથે છે ?
નૈસર્ગિક બુદ્ઘિ
ભાષાકીય બુદ્ઘિ
સાંગીતિક બુદ્ઘિ
અવકાશીય બુદ્ઘિ
બુદ્ઘિઆંક શોધવાનું સૂત્ર જણાવો.
બુદ્ઘિ અંગેનો ત્રિપુટી સિદ્ઘાંત કોણે આપ્યો હતો ?
જે. પી. દાસ
બીને
સ્ટર્નબર્ગ
ગાર્ડનર