CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા છે ?
જે. બી. વૉટ્સન
ફૉઈડ
ઈલિઝાબેથ હરલોક
હેનિંગ
‘સંવેદન’ એટલે ?
જાગૃતતા
ચેતનાત્મક અનુભવ
જ્ઞાનાત્મક અનુભવ
પ્રત્યક્ષીકરણ
‘ધ્યાનની જનની’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
શિક્ષણ
જરૂરિયાત
ટેવ
રસ
‘પૂરકતા’નો નિયમ શેની સાથે સંકળાયેલો છે ?
ધ્યાનની એકાગ્રતા
સંવેદન
પ્રત્યક્ષીકૃત સાતત્ય
સમીપતા
કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું ?
સી. ટી. મોર્ગન
જેમ્સ ડ્રેવર
એચ. ઈ. ગેરેટ
હેનિંગ
B.
જેમ્સ ડ્રેવર