CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જો બે સમકેન્દ્રી વર્તુળોનાં કેન્દ્ર P અને Q હોય, તો P અને Q વિશે શું કહી શકાય ?
નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે કારણ સહિત જણાવો :
જો કોઈ ચાપનાં અંત્યબિંદુઓ એ વ્યાસનાં અંત્યબિંદુઓ હોય, તો તે ચાપ અર્ધવર્તુળ છે.
નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે કારણ સહિત જણાવો :
વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ બિંદુએ જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે.