CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કરજ ભરાતા મન શાંત થયું.
ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી.
ભાઇ પ્રત્યે લાગણી જન્મી.
પિતાજી મારશે તેવો ડર હતો.
પોલીસ પકડવા આવશે તેવો ભય હતો.
પિતાજી દુ:ખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે.
ગાંધીજી ભુલ સ્વીકારવા માગતા ન હતા.
C.
પિતાજી દુ:ખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે.
ધુમાડો કાઢવાની
નોકરના પૈસા ચોરવાની
વડીલોના દેખતાં બીડી પીવાની
ધતુરાના ડોડવા ખાવાની
ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ ?
કોઈનેય વાત ન કરવી
જોખમ ખેડીને પણ દોષ કબુલ કરવો જ જોઈએ.
ખોટા રસ્તે જવું
ખોટું કાર્ય વારંવાર ન કરવું.