શ્રીકૃષ્ણ અને સુદામાએ જંગલમાં જઈ લાકડાં લાવવાનું કામ કઇ રીતે કર્યું ?
જંગલમાં અચાનક શી આપત્તિ આવી ?
Advertisement
સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ લખો.
સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ : તેઓ બંને સાથે ભિક્ષા માગવા જતા. શ્રીકૃષ્ણ, તેમના ભાઇ બલરામ અને સુદામા સાથે મળીને જમતા. ઘાસની એક જ પથારી પર સાથે સુતા અને એકબીજાને સુખ:દુખની વાતો કરતા. તેઓ વહેલી સવારે વેદની ધુન કરતા.