CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કવિ પુત્રવધુને બે-બે કુળને ઉજાળનારી કહે છે, કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે. એની હાજરીમાં સૌ નિશ્વિત પણે જીવે છે. પુત્રવધુ પોતાનાં વાણી-વર્તન દ્વારા કુટુંબમાં સૌનાં દિલ જીતી લે છે. એ સૌને હુંફ આપે છે. અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહી છે.
માતા-પિતાના
બાળકના
શ્રીહરિના
સુશોભિત
ભાતીગળ
ગંદી
શકુનવંતાં પગલાંના પ્રવેશ જેવું
મંગલમય
આંગણે ઉત્સવ આવ્યો હોય એવું