CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
108
110
109
101
A.
108
અકસ્માતથી વ્યક્તિ બેભાન થઈ હોય, તો સૌપ્રથમ શું કરવું જોઈએ ?
ઘરાનાં બારી-બારણા ખુલ્લાં રાખવાં.
પગના તળિયા પર બામ ઘસવો
ઘરના બારી-બારણાં બંધ રાખવા
શરીર પર કાપો પડે ત્યારે તેને જંતુનાશક દવાના દ્રાવણથી સાફ કરી, પાટો બાંધીને કયું ઈન્જેક્શન અચૂક આપવું જોઈએ ?
ગ્લુકોઝનું
ઍન્ટિબાયોટિક
ધનુરનું
દુખાવાનું
કયા પ્રકારના ઘાથી રુધિરવાહિનીઓ કપાઈ જાય છે ?
ભોંકાવાથી થતા ઘાથી
છૂદાવાથી-કચડાવાથી થતા ઘાથી
ત્વચા ચીરાવાથી થતા ઘાથી
તીક્ષ્ણ ધારાવાળા હથિયારથી પડેલા ઘાથી
સ્નાયુતાણ થાય ત્યારે સ્નાયુને આરામ આપીને દુખાવાની જગ્યાએ શું ઘસવું જોઈએ ?
પાવડર