CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિશ્વનું સૌથી પ્રાચીન સાહિત્ય કયું છે ?
વાસ્તુશાસ્ત્ર
ખગોળ શાસ્ત્ર
વનસ્પતિશાસ્ત્ર
વેદ, ઉપનિષદ વગેરે
વેદમાં કેટલી દર્શન પરંપરા જોવા મળે છે ?
છ
પાંચ
આઠ
ચાર
નિત્ય નુતન વિજ્ઞાન-આ શબ્દો કોના માટે વપરાય છે ?
રામાયણ માટે
યોગ માટે
મહાભારત માટે
શારીરિક શિક્ષણ માટે
સંયુક્ત રાષ્ટ્રો એ 21 જૂનના દિવસને કયા દિવસ તરીકે જાહેર કર્યો છે ?
વિશ્વ સાક્ષરતા દિવસ
વિશ્વ શાકાહાર દિવસ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
વિશ્વ વસ્તીદીન