CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જેઓ રોગોથી પિડાઈ રહે છે તેમણે પોતાના સ્વાસ્થ્યની રક્ષા સજાગ રહીને કરવી જોઈ. આ વિધાન કોણે કયું છે ?
મહર્ષિ પતંજલિએ
સ્વામી રામદેવજી મહારાજે
રમણ મહર્ષિએ
આયુવેદાચાર્ય સુશ્રુતે
વિશ્વભરમાં પ્રચલિત અને સ્વીકાર્ય સ્વાસ્થ્યની વ્યાખ્યા કોણે આપી છે ?
વિશ્વ-આરોગ્ય સંસ્થાએ
વિશ્વ-અણુશાંતિ સંસ્થાએ
વિશ્વ-માનવહક શાંતિ સંસ્થાએ
વિશ્વ-શાંતિ સંસ્થાએ
વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય-ઘડતરમાં પાયાનુ6 કામ કોણ કઈ શકે છે ?
પાડોશીઓ
શિક્ષકો
મિત્રો
વાલિઓ
રાષ્ટ્રની પ્રગતિનો આધાર કોના પર રહેલો છે ?
નાગરિકોના સ્વાસ્થ્ય પર
નાગરિકોની સમૃદ્ધિ પર
નાગરિકોની વિચારસરણે પર
નાગરિકોના જ્ઞાન પર