CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સર્વોચ્ચ અદાલતના આધિકારક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો તરીકેની નિમણૂક માટે જરૂરી લાયકાતો નીચે મુજબ છે :
તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
તેની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
તેણે કોઈ પણ રાજ્યની વડી અદાલતના ન્યાયાધિશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સળંગ સેવા બજાવી હોવી જોઈએ.
તેણે કોઈ પણ રાજ્યની વડી અદલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સળંગ વકીલાત કરી હોવી જોઈએ.
રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવો જોઈએ.